શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલનું વિશેષ મહત્વ છે. જ્યારે કોઈ ગ્રહ એક રાશિથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો તેને ગ્રહ ગોચર કે તે ગ્રહનું રાશિ પરિવર્તન કહેવામાં આવે છે. આ ગ્રહોના રાશિ પરિવર્તનથી રાશિ ચક્રની 12 રાશિઓ પર અલગ અલગ પ્રભાવ જોવા મળે છે. આથી કેટલાક લોકોને લાભ થાય છે તો કેટલાક લોકોને નુકસાનનો સામનો … Read moreશનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

મિત્રો આપણા દેશમાં અનેક ધર્મના લોકો વસે છે. અને દરેક લોકોને પોતાનો ધર્મ અનુસરવા માટેની છૂટ છે. પણ આજે આપણે વાત કરીશું. જૈન ધર્મની. જેના વિશે તમે જાણો છો તેમ આજના સમયમાં મોટે ભાગે યુવાનો જૈન ધર્મમાં દીક્ષા લઇ રહ્યા છે. તેની પાછળનું કારણ શું છે. ચાલો તો આપણે આ વિશે વિસ્તારથી જાણીએ.  ગુજરાતનાં સુરતમાં … Read moreસુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

મિત્રો તમે કુંભ મેળા વિશે જાણતા હશો. ખાસ કરીને આ મેળામાં નાગા સાધુઓનું વિશેષ મહત્વ હોય છે. પણ આજે આપણે આ લેખમાં મહિલા નાગા સાધુઓ વિશે કેટલીક રોચક વાતો કરીશું. આ માટે તમારે આ લેખને અંત સુધી વાંચવો ખુબ જ જરૂરી છે.  જેવુ કે આપણે બધા જાણીએ છીએ કે 12 વર્ષના અંતરાલમાં કુંભ મેળાનું આયોજન … Read moreજાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…

આપણી સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અને અર્ચના કરવાનુ વિશેષ મહત્વ રહેલું છે. તેમજ દરેક શુભ કામ કરવા માટે અલગ અલગ દેવી કે દેવતાની ઉપાસના કરવામાં આવે છે. જેમ કે વિદ્યા માટે સરસ્વતી દેવીની ઉપાસના કરવામાં આવે છે, તો ધન માટે માતા લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે. પણ જયારે તમે પૂજા કરો છો, ત્યારે દીવો તો … Read moreક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…

ગળામાં રુદ્રાક્ષ પહેરતા હો તો પાળજો આ ખાસ નિયમો, નહિ તો ફળ અને ફાયદા મળવાને બદલે બનશો પાપના ભાગીદાર… જાણો રુદ્રાક્ષ પહેરવાની રીત અને નિયમો…

મિત્રો તમે હાલ શ્રાવણ માસ શરુ હોવાથી કદાચ દરરોજ શિવજીના મંદિરે દર્શન માટે જતા હશો. શિવના પ્રતિક રૂપે બીલીપત્ર, રુદ્રાક્ષ વગેરે માનવામાં આવે છે. લોકો રુદ્રાક્ષને ગળામાં પણ ધારણ કરે છે. જો કે રુદ્રાક્ષ અનેક પ્રકારના હોય છે. એક મુખી, બે મુખી, ત્રિમુખી, ચાર મુખી, પાંચ મુખી. પણ જ્યોતિષ અનુસાર લોકોએ પોતાના ગ્રહો અનુસાર તેમજ … Read moreગળામાં રુદ્રાક્ષ પહેરતા હો તો પાળજો આ ખાસ નિયમો, નહિ તો ફળ અને ફાયદા મળવાને બદલે બનશો પાપના ભાગીદાર… જાણો રુદ્રાક્ષ પહેરવાની રીત અને નિયમો…

આ દિવસે ભૂલથી પણ ન કરતા પૈસાની લેવડદેવડ, નહિ તો જોત જોતામાં થઈ જશો કંગાળ… 99% લોકો નથી જાણતા પૈસાની આપ-લે કરવાના આ દિવસે વિશે…

જો તમે તમારી મહેનતની કમાણી ક્યાંક રોકાણ કરવા જઈ રહ્યા હોવ, તો સૌથી પહેલા ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ સમજી લો. ત્યારબાદ જ રૂપિયાનું ક્યાં રોકાણ કરવું તે વિશે વિચારો. જો તમારી કુંડળીમાં ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ અનુકૂળ ન હોય તો રોકાણ કરવા મુકેલા પૈસા બરબાદ થઈ શકે છે. આ વિશે વિસ્તારપૂર્વક જાણીએ. પોતાના સુરક્ષિત ભવિષ્ય માટે આજકાલ … Read moreઆ દિવસે ભૂલથી પણ ન કરતા પૈસાની લેવડદેવડ, નહિ તો જોત જોતામાં થઈ જશો કંગાળ… 99% લોકો નથી જાણતા પૈસાની આપ-લે કરવાના આ દિવસે વિશે…

error: Content is protected !!