મુકેશ અંબાણીના ઘર આગળ શંકાશીલ કાર પાર્ક કરાઈ હતી..કારમાં ધમકી ભરેલી ચિઠ્ઠી મળી . લખ્યું હતું કંઈક આવું

મિત્રો તમે મુકેશભાઈ અંબાણી વિશે તો અવારનવાર સમાચારપત્ર માં ઘણું સાંભળતા હશો. ભારતના નંબર વન બિજનેસમેન એવા મુકેશભાઈ અંબાણી નું નામ આજે આખી દુનિયામાં મશહુર છે. પોતાની મહેનતથી એક ખુબ મોટું બિજનેસ સેન્ટર ઉભું કરનાર મુકેશભાઈ અંબાણી વિશે એક વાત સામે આવી છે. એવું જાણવા મળ્યું છે કે તેને એક અજાણી કારમાં ધમકી ભરેલી ચિઠ્ઠી … Read moreમુકેશ અંબાણીના ઘર આગળ શંકાશીલ કાર પાર્ક કરાઈ હતી..કારમાં ધમકી ભરેલી ચિઠ્ઠી મળી . લખ્યું હતું કંઈક આવું

જેલથી વાયરલ થઈ રામરહીમ ની ચિઠ્ઠી …કહી આવી વાત જેને વાંચીને તમે પણ પોતાનું માથું પછાડવા લાગશો.

મિત્રો તમે સાધુ સંતો વિશે ઘણી વખત ઘણું સાંભળતાં હશો, કે આજે આ સંતે લોકોને દગો આપ્યો તો કાલે પેલા સાધુએ દગો આપ્યો. આવા સમાચાર સાંભળીને તમે પણ જે ખરેખર સાચા સાધુ છે તેના પર વિશ્વાસ નથી કરતા. કારણ કે ઘણા સાધુ એવા છે જે ઢોંગ કરીને લોકોની છેતરપીંડી કરે છે. લોકો પાસે પૈસા કઢાવે … Read moreજેલથી વાયરલ થઈ રામરહીમ ની ચિઠ્ઠી …કહી આવી વાત જેને વાંચીને તમે પણ પોતાનું માથું પછાડવા લાગશો.

PM Kisan Samman Nidhi : આ રાજ્યમાં 70 લાખ ખેડૂતોને મળશે 18 હજાર રૂપિયા, અમિત શાહે કર્યું એલાન

મિત્રો તમે જાણો છો કે હાલ ખેડૂતોને સરકાર દ્વારા ઘણા લાભ મળે છે. જેના દ્વારા તેઓ પોતાની ખેતી સારી રીતે કરી શકે છે, તેમજ ખેડૂતોને ઘણી એવી સબસીડી પણ આપવામાં આવે છે. તેમજ અનેક આર્થિક લાભ પણ મળે છે. એવા જાણવા મળતી માહિતી મુજબ સરકારે ખેડૂતોને લાભ મળે તે માટે વધુ એક લાભનું એલાન કર્યું … Read morePM Kisan Samman Nidhi : આ રાજ્યમાં 70 લાખ ખેડૂતોને મળશે 18 હજાર રૂપિયા, અમિત શાહે કર્યું એલાન

પેટ્રોલ-ડીઝલ બાદ ગેસ પણ મોઘો બન્યો, LPG સીલીન્ડર ના ભાવમાં આટલો તોતિંગ ભાવવધારો.. જાણો ભાવ

મિત્રો તમને ખ્યાલ જ હશે કે હાલ ગેસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગેસ સીલીન્ડર ના ભાવમાં હમણા આપણે જોઈએ છીએ કે સતત તેમાં વધારો થઈ રહ્યો છે. એવામાં ફરી એવા સમાચાર આવી ગયા છે કે LPG સીલીન્ડર ના ભાવમાં પુરા 50 રૂપિયાનો વધારો થયો છે. એવા માં સામાન્ય માણસ અને મધ્યમ વર્ગના માણસે … Read moreપેટ્રોલ-ડીઝલ બાદ ગેસ પણ મોઘો બન્યો, LPG સીલીન્ડર ના ભાવમાં આટલો તોતિંગ ભાવવધારો.. જાણો ભાવ

તો શું સન્યાસ તોડી ને ફરી રમશે યુવરાજ સિંહ ? પંજાબ ક્રિકેટ એસોસિએશને કરી આ ખાસ અપીલ

મિત્રો તમે ક્રિકેટની દુનિયામાં ખુબ જાણીતું એવું નામ યુવરાજ સિંહ વિશે તો ઘણું જાણતા હશો. એવું કહેવાય છે કે ક્રિકેટથી સન્યાસ લઇ લીધો હતો . જયારે એવું પણ જાણવા મળ્યું છે કે યુવરાજ સિંહને  પીસીએ એ એવી પણ અપીલ કરી છે કે તેઓ પ્રદેશ ટીમના ખિલાડી અને મેટર બનવાની અપીલ કરી છે. ચાલો તો આ … Read moreતો શું સન્યાસ તોડી ને ફરી રમશે યુવરાજ સિંહ ? પંજાબ ક્રિકેટ એસોસિએશને કરી આ ખાસ અપીલ

PM મોદીની પાક.-ચીન સામે લાલ આંખ : અમારા વીર જવાનો શું કરી શકે છે એ દુનિયા એ લદ્દાખ માં જોયું

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, ભારત દેશ ઇ.સ. 1947 ને 15 મી ઓગસ્ટના રોજ ભારત દેશ અંગ્રેજોની ગુલામીથી આઝાદ થયો હતો. જેના પર્વની આજે 74 મી ઉજવણી છે. તો આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી હુંકાર ભરતા દુશ્મન દેશ સામે આંખ લાલ કરી છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી શું … Read morePM મોદીની પાક.-ચીન સામે લાલ આંખ : અમારા વીર જવાનો શું કરી શકે છે એ દુનિયા એ લદ્દાખ માં જોયું

error: Content is protected !!